Happy Diwali Wishes, Messages, Images, GIF, Video Status & Stickers for WhatsApp
Wish your family, friends, relatives on this diwali with best suitable wishes/Greetings.
Happy Diwali Wishes 2022
Let's celebrate Deepavali with your near and dear one and greet him/her with the images they love to see.
Our app contains many beautiful Diwali Wishes, Status Messages, and Greetings that are easily shared through any social media including WhatsApp, Messenger, Instagram and other platforms.
You can send diwali and new year messages, wishes & status for WhatsApp including trending status are available on this app.
You can download images & Video Status for deepavali and send that to your dear and near one on one single click.
Happy Diwali app contains
Happy Diwali Wishes & Deepavali Messages : Send diwali wishes to your friends, family members and relatives, We have collection of many wishes. Just try it out this app and impress your dear and near one with some unique wishes.
Happy Diwali Images : Want to wish your friend on the occasion of diwali with something that your friend like more? If yes, try our app to send unique images to your friend. We have large collection of images that you can send on an occasion of diwali and new year.
You can share images directly on WhatsApp as a direct message or WhatsApp story. Moreover you can download image to share it on other platforms. If you like any image more and want to set it on your phone wallpaper, Bravo, you can do that as well.
Happy Diwali Status for WhatsApp : Are you looking for diwali status for WhatsApp? We have wide range of status available that you can share it directly by clicking on share icon. Also, you can copy text and put it somewhere else or some other platform if you want.
Happy Diwali GIF : Looking for something unique and animated on this diwali? Well, you can send greetings to your friend via some unique GIF available in our app "Happy diwali", you can share GIF via WhatsApp, Messenger, Instagram and other platforms. Also, you have ability to download that GIF as well if you want to save it for future use.
Happy Diwali Wallpapers : Same like images, you can send wallpaper size images to your friend on various social media platform. Moreover, you can save it as your smart phone wallpaper with one single click.
Happy Diwali Video Status for WhatsApp : People are getting crazy nowadays for video status on various social media platform. We are sure that you will also like to wish your friend by sending video status. We are having all latest and trending video status that can help you to feel your friend great and happy.
Happy Diwali App Features
👉🏻 Easy and attractive user interface that you will like to use
👉🏻 Wide range of content
👉🏻 Make something as favorite and access those content letter easily
👉🏻 Download multimedia content
👉🏻 Copy text content
👉🏻 Share content directly on various social platform
👉🏻 Set image/wallpaper as a phone wallpaper
Show someone you appreciate them by wishing them a Happy Deepavali!
Gujarat Forest guard Recruitment 2022 : રાજયમાં વનરક્ષક-બીટગાર્ડ ભરતી 823 જગ્યા : ભરતી પ્રક્રિયાની જાહેરાત ટૂંક સમયમાં આવશે: ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે. ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી ૨૦૨૨, ફોરેસ્ટ ભરતી ગુજરાત, Ojas Forest bharti 2022.
Gujarat Forest guard Recruitment 2022
૮૨૩ જગ્યાઓ ની સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે ગુજરાત રાજયમાં વન વિભાગના કાર્યક્ષેત્રમાં જુદા જુદા જિલ્લાઓમાં આવેલી કચેરીઓમાં વનરક્ષક સંવર્ગ-૩ની ૮૨૩ જગ્યા માટે સીધી ભરતીથી ભરતી કરવા સારૂં લાયકાત ધરાવતા મૂળ ગુજરાતી ઉમેદવારો પાસેથી ફકત ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે. આ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર ધોરણ, ઉંમરમાં છુટછાટ, અરજી ફી, ઓનલાઇન અરજી કરવાની રીત વગેરે htps://ojas.gujarat.gov.in તથા https://forests.gujarat.gov.in પર જોવા વિનંતી છે. ઉંમર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. જાહેરાતની બધી જ – સંપૂર્ણ વિગતો વેબસાઇટ પર જોયા બાદ જ ઉમેદવારે ઓજસની વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. રસ ધરાવતા ઉમેદવારો ઉપરોકત વેબસાઇટ પરથી વિગતો ડાઉનલોડ કરી શકશે અને ઉપરોકત વેબસાઇટ પર તાઃ ૦૧/૧૧/૨૦૧૨ના રોજ ૧૫.૦૦ કલાક) થી તા.૧૫/૧૧/૨૦રર (રાત્રીના ૨૩.૫૯ કલાક સુધી) ઓનલાઇન અરજી કરી શકશે.
ojas ફોરેસ્ટ ગાર્ડ ભરતી form
મંત્રીશ્રી એ ઉમેર્યું કે,વન વિભાગ હસ્તકની વનરક્ષક(બીટગાર્ડ)ની વર્ગ-૩ની કુલ–૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી કરાશે આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં કરવામાં આવશે.જેમાં ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે.આ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે.જેથી ઉમેદવારો પોતાના ઘરેથી પણ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ જઈને ફી ભરી શકશે.
તેમણે ઉમેર્યું કે,ફોર્મની ખરાઈ કર્યા પછી માન્ય ફોર્મની સંખ્યા મુજબ પરિક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા વગેરે ધ્યાને લઈને શકય તેટલી જલદી પરિક્ષા લઈ સંપૂર્ણ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.આ પરીક્ષા માટે લાયકાત ધરાવતાં ઉમેદવારોને વિનંતી છે કે, પોતાના જરૂરી પ્રમાણપત્રો અધતન કરાવી લે જેથી ફોર્મ ભરવા સમયે મુશ્કેલી ના આવે
મંત્રી શ્રી એ ઉમેર્યું કે,રાજય સરકાર ઘ્વારા યુવાનોના હિતમાં ત્વરીત નિર્ણય લઈ અગાઉ વહીવટી કારણોસર મોકૂફ રહેલ ભરતી પરિક્ષા પૂર્ણ કરી, નવેસરની ખાલી પડેલ જગ્યાઓ અંગે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. બીટગાર્ડ વન અને વન્યપ્રાણીનું સંરક્ષણ અને સંવર્ધન માટે ખુબ જ પાયાની પોસ્ટ છે. સરકારને વિશ્વાસ છે કે આવા બીટગાર્ડ મળવાથી વનો, વન્યપ્રાણીઓનું સંરક્ષણ-સંવર્ધન અને વનોના આજુબાજુ રહેતા આદિવાસીઓના ઉત્થાન માટે મદદરૂપ થશે.
રાજયમાં વનરક્ષક-બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ ની સીધી ભરતી
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વનરક્ષકની કુલ-૩૩૪ જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતી કરવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ ૩૩૪ જગ્યાઓની ભરતી અંગેની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી, ખાલી પડેલ બીટગાર્ડ, વર્ગ-૩ની ભરતી અંગેની નવી ભરતી પ્રક્રિયા પણ તુરત જ હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો જે અનુસાર પરિક્ષા શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ કરાઈ છે.આ ૩૩૪ જગ્યાઓ માંથી સફળ ઉમેદવારો -૨૮૩.જેમાં ૪૮ જગ્યાઓ ખાલી રહી છે જેમાં નવી ૭૭૫ જગ્યાઓ ઉપરાંત બાકી રહેલ ૪૮ એમ મળી કુલ–૮૨૩ જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.
પીએમ કિસાન યોજના: ખેડૂતો એટલે અન્નદાતા કહેવાય છે.જેના કારણે માનવ જીવન ટકી રહ્યું છે. સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલ મા મૂકે છે અને તેના થી દેશ નાં કિસાનો ને ખુબજ લાભ મળે છે. અને તેઓ આર્થિક અને સામાજિક અને તમામ ક્ષેત્રે તેમનો વિકાસ થાય છે. આજે આપડે આવી જ એક યોજના “Pm Kisan 11th Installment Status How to Check 2022” એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 11 મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ.
પીએમ કિસાન યોજના
યોજના નું નામ
પીએમ કિસાન યોજના નો 11 મો હપ્તો અહીંયા થી ચેક કરો
સહાય
ખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્ય
દેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશ
ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે
લાભાર્થી
દેશ નાં ખેડૂતો
અરજી નો પ્રકાર
ઓનલાઈન
આ યોજનામાં સરકાર ખેડુતોના ખાતામાં દરવર્ષે 6 હજાર રૂપિયા જમા કરે છે.. આ રકમ ત્રણ બરાબર હપ્તામાં ખાતામાં જમા કરાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના કરોડો ખેડુતો માટે કેટલીયે ફાયદકારક યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના ખૂબ મહત્વની છે.. આ યોજના હેઠળ સરકાર ખેડુતોના બેંક ખાતામાં દરવર્ષે 6 હજાર રૂપિયા જમા કરે છે.
pmkisan.gov.in પર ઓનલાઈન જુઓ તમારૂ નામ જો તમે આ યોજનાનો ફાયદો મેળવવા અરજી કરી છે અને હવે તમે તમારૂ નામ લાભાર્થીઓની યાદીમાં જોવા માંગો છો. તો સરકારે તે સુવિધા પણ ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે.. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના 2020ની નવી યાદી સરકારી વેબસાઈટ pmkisan.gov.in પર ઓનલાઈન જોઈ શકો છો.
પીએમ કિસાન યોજનાના લાભાર્થી આ રીતે બનાવી શકે છે તેમનું કિસાન ક્રેડિટ કાર્ડ જો તમારી અરજી કોઇ ડોક્યુમેન્ટ ( આધાર, મોબાઈલ નંબર કે બેંક ખાતા ) ના કારણે રોકાઈ છે. તો તમે તે ડોક્યુમેન્ટ ઓનલાઈન પણ અપલોડ કરી શકો છો. જો તમે ખેડુત છો અને આ યોજનાનો લાભ લેવા ઇચ્છો છો તો તમે આ વેબસાઈટની મદદ લઈને તમારૂ નામ ખુદ પણ જોડી શકો છો.
ફાર્મર કોર્નર ટેબમાં અપાઈ છે જાણકારી કેટલીયે સુવિધાઓ ખેડુતો માટે pmkisan.gov.in પર મુકાઈ છે. જેના માટે ખેડુતોએ લોગઇન કરવું પડશે. તેમાં દીધેલા ફાર્મર કોર્નર વાળા ટેબમાં ક્લિક કરવું પડશે. આ ટેબમાં ખેડુતો ખુદ પોતાને પીએમ કિસાન યોજનામાં નોંધણી કરાવી શકે તેવો વિકલ્પ અપાયો છે. અગર જો તમે પહેલાથી જ અરજી આપી રાખી છે અને તમારૂ આધાર કાર્ડ બરાબર રીતે અપલોડ નથી થયું, અથવા તો કોઇ કારણોસર આધાર નંબર ખોટો રજીસ્ટર્ડ થયો છે તો તેની જાણકારી પણ અહીં મળી જશે.
કેવી રીતે કરશો ઓનલાઈન અરજી ?
પીએમ કિસાન માનધન યોજનામાં ઓનલાઈન અરજી કરી શકાય છે.. જે ખેડુતોને આ યોજનાનો લાભ સરકાર તરફથી આપવામાં આવ્યો છે. તે બધાના નામ રાજ્ય-જિલ્લા-તાલુકા-ગામના હિસાબે જોઈ શકાય છે. આમાં સરકારે બધા લાભાર્થીઓની પુરી લીસ્ટ અપલોડ કરી દીધી છે. એટલુ જ નહી, તમારી અરજીની સ્થિતી શું છે તે જાણકારી કિસાન આધાર સંખ્યા, બેંક ખાતા કે મોબાઈલ નંબરના માધ્યમથી પણ જાણી શકાય છે..
નવા નાણાકિય વર્ષમા ઉમેરાય છે ખેડુતોના નામ કેન્દ્ર સરકારે નવા નાણાકિય વર્ષમાં ખેડુતોના નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.. નવુ નાણાકિય વર્ષ શરૂ થઈ ચૂક્યું છે. તેથી તેમા નવા નામનું લિસ્ટ પણ જાહેર કરાશે તેનાથી પહેલા ખેડુતોને તેમના નામને તપાસવા માટે કે નવા નામને ઉમેરવા મટે તક આપી છે.
PM Kisan નો 11મોં હપ્તો
આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ હિમાચલ પ્રદેશના શિમલા મુકામેથી જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 11 માં હપ્તાની ચુકવણી ચાલુ કરી દેવી. જેમાં હાલમાં ખેડૂત લાભાર્થીઓને લગભગ દસ કરોડ કરતાં પણ વધારે છે જેઓને સીધો ફાયદો થવાનો છે.એટલે કે હવે થી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત ૧૧ મો હપ્તા નાં રૂપિયા 2,000/- જમા કરવામાં આવ્યા છે.
પીએમ કિસાન 11મા હપ્તાની સ્થિતિ 2022 કેવી રીતે તપાસવી
પીએમ કિસાન યોજના ના 11 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ખેડૂતો પોતે ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકે છે. અને PM Kisan Yojana 11 th Installment Status 2022 કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેને ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.
જ્યાં આપની સમક્ષ Pm Kisan Portal ની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ Open થઈ જશે.જ્યા “Home Page” ના જમણી બાજુ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.
હવે “ Farmer Corner” મા જઈ ને “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે. એ મેનુ મા ઘડિયાળ દોરેલ હશે.
જ્યાં હવે નવો પેજ ખીલી ગયા બાદ. લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
જ્યાં હવે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભર્યા બાદ નવા પેજ પર જવાનું રહેશે.જ્યા હવે તમારી “ Beneficiary History” બતાવવા માં આવશે.
હવે last માં તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે
Easy ayurveda home remedies | E Book PDF: Most of the diseases arise due to improper food habits and faulty life style besides hereditary and other reasons. Ayurveda is a system of evolved in India, which tries to bring harmony between man and nature by using holistic methods of diagnosis, prevention and treatment.
દેશી ઉપચાર | ઘરેલુ નુસખા | દાદીમાનું વૈદુ
આપણી આડોસ-પાડોસ કે ફળિયામાં અથવા તો આપણા રસોડામાં જ કેટલીયે વસ્તુઓ એવી હોય છે. કે જેનાથી આપણે રોગનું નિવારણ કરી શકીએ છીએ, પરંતુ જે-તે વસ્તુના ગુણો વિશેનાં પર્યાપ્ત જ્ઞાાનની જાણકારીનાં અભાવે આપણે આ લાભથી વંચિત રહી જઈએ છીએ. આ રીતના ઉપાયોની કોઇ જૈગ કકીબા થતી નથી, તથા રોગ ધીરે ધીરે ઠીક થતો જાય છે, અને તેના સતત અને સાચા ઉપયોગથી રોગને જડમૂળથી પણ કાઢી શકાય છે. ઘરગથ્થુ ઉપચારની સાથે સાથે નિષ્ણાતની સલાહ મુજબ ખાવા પીવાનો પથ્યક્રમ તથા પ્રાકૃતિક નિયમોનું પાલન અવશ્ય રોગને કાબુમાં લઇ આવે છે.આજે આપણે કેટલાક રોગો અને તેના ઘરગથ્થુ ઉપચારો વિશે કેટલીક જાણકારી મેળવીશું.”
Presented below are some simple recipes prepared from the materials available in and around the kitchen. For simple problems like cough, cold, indigestion etc, these preparations are very effective. For chronic problems like diabetes, joint pain, skin diseases these remedies may be used even along with other medication.
The benefits of Ayurvedic remedies have been proven over centuries of use and are as useful today as they were back in the time. Ayurveda offers a number of remedies that can aid in balancing your doshas and contribute towards your overall wellness and healthy. But the key lies in finding the balance with a holistic approach of keeping the mind, body and soul in complete harmony with one another. Know more about Ayurvedic Body Types.
easy ayurveda home remedies pdf
A medicine strategy report by the World Health Organization (WHO) corroborates, “For millions of people, ayurvedic medicines, traditional treatments, and traditional practitioners are the main source of health care, and sometimes the only source of care. This is care that is close to homes, accessible and affordable. While the affordability of this method of treatment might stand out, they are also a great way of coping with the relentless rise of chronic non-communicable diseases.”
Home remedies E Book PDF
Ayurveda talks about the overall well-being of the body and so by just taking the remedy you cannot achieve complete health. There are other things that one needs to support it to be able to stay healthy, happy and rejuvenated. By using a variety and combination of medicinal plants and spices with detoxification value and combined with specific diet and lifestyle changes, Ayurveda aims to re-balance body, mind and spirit. Once established in that harmonious state, vibrant health arises spontaneously and naturally.
Asafetida
For this home remedy for Indigestion, mix 5 grams of asafetida with a glass of hot water. Add a teaspoonful of sugar to improve the taste. Though it smells bad while swallowing, it rapidly relieves your system of flatulence and helps in relieving indigestion.
Mint Oil
Add 2 drops of mint oil in a cup of warm water and drink immediately. It provides instant relief from gripping and flatulence.
Curry Leaves
Wash about 20-25 fresh curry leaves with cold water. Extract the juice from these leaves. In a cup of plain water, add about 1 teaspoonful of lemon juice and the juice of the curry leaves. Add 1 teaspoonful of honey to this blend and always drink this when it is fresh. It relieves nausea, vomiting and flatulence induced by indigestion.
Ajowan Seeds
Home remedies for Indigestion also include the use of Ajowan seeds. Mix a teaspoon of Ajowan seeds with 1/2 spoon of rock salt. Consume the mixture with a glass of water. This will instantly get rid of flatulence and stomach disorder.
Coriander Seeds
Coriander seeds are known for their anti-inflammatory properties that relieve you from an upset, stomach or indigestion. Further stimulating your digestive process. Coriander consists of an essential oil called urand oil that detoxifies the liver and increases appetite and curing in digestion. Take coriander seeds infused water for about a week to see the difference.
Lemon and Honey
Take 1 glass of warm water add 1 teaspoon of lemon juice. Then add 1 teaspoon of honey. Mix it well and drink after every meal. Lemon and hot water with honey is one of the effective home remedies for indigestion.
Carrots
Carrots are known as power food and can help the stomach get better. In a blender, mix a few carrots, a banana and a bit of water. Drink this juice. It will help the tummy absorb all the acids and gas that are causing discomfort in the stomach.
Carom Seeds
One of the effective home remedies for indigestion is to roast a teaspoon of carom seeds in a pan, allow the seeds to cool and crush them lightly. With a rolling pin, mix together with a pinch of salt. It is very effective for stomach pain and provides relief from gas as well
Yogurt
Yogurt is a very effective remedy for people who have diarrhea and in digestion. Mix some crushed cumin seeds and salt in a bowl of yogurt and have it at least twice in a day.
Add some grated ginger to a glass of warm water, add a teaspoon of honey and sip. One can add ginger to other forms of tea as well to cure the problem of indigestion. Ginger honey combination is the best drink for acid reflux.
દિવાળી મીઠાઇ ક્વોલીટી ચેક : દિવાલી એ ફટાકડા અને મીઠાઇઓનો તહેવાર છે. દરેક ઘરોમા દિવાળી પર મીઠાઇઓ ખાવામા આવે છે. આવી મીઠાઇ ખાતા પહેલા ચેક કરો તમે ક્યાક નકલી ભેળસેળવાળી મીઠાઇ તો નથી ખાઇ રહ્યાને ? મીથાઇઓમા આજકાલ આર્ટીફીશીયલ રંગો અને કેમીકલ ઉમેરવામા આવે છે.
દિવાળીનો તહેવાર મીઠાઈ વગર અધુરો
તહેવારમા ઘરે આવતી મીઠાઈ ખાવા લાયક છે કે કેમ ?
આ રીતે ઘરે બેઠા કરો ચેક કવોલીટી
દિવાળી મીઠાઇ ક્વોલીટી ચેક
દિવાળીનો તહેવાર મીઠાઈ વગર અધુરો લાગે છે. દિવાળીના સમયે મીઠાઈનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. શહેરોમાં લોકો બજારમાંથી જ મીઠાઈ ખરીદે છે અને ખાય છે. પરંતુ જાણતા નથી કે આ મીઠાઈ બનાવતા સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે નહીં. મીઠાઈમાં યોગ્ય ઘી-તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે પછી સડેલા તેલમાં સુગંધ મિક્ષ કરીને મીઠાઈ બનાવવામાં આવી છે.
ક્યારેક મીઠાઈમાં જૂની સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે ઘણા લોકોનું પેટ ખરાબ થઈ જાય છે. તો આ ઝેરી મીઠાઈ ખાતા પહેલા ચોક્કસથી જાણી લો કે મીઠાઈ સારી છે કે ખરાબ. આ સરળ સ્ટેપ્સ દ્વારા તમે એ પણ જાણી શકો છો કે મીઠાઈમાં આર્ટિફિશિયલ રંગો અને કેમિકલ ઉમેરવામાં આવ્યા છે કે કેમ. સિલ્વર વર્ક અને માવો પણ અસલી છે કે નકલી.
મીઠાઇમા થતી ભેળસેળ
આર્ટિફિશિયલ રંગ ઉમેરી બનતી મીઠાઈઓ
બજારની દુકાનો પર દેખાતી આ રંગબેરંગી મીઠાઈઓ તમને ખૂબ બીમાર કરવા માટે પૂરતી છે. તેમને જોઈને મોંમાં પાણી આવી જાય છે અને આપણે તરત જ ખરીદવા માટે દુકાનો પર પહોંચી જઈએ છીએ. પરંતુ તમને જણાવી દઈએ કે આ મીઠાઈઓમાં હાનિકારક કેમિકલવાળા ફૂડ કલર્સ ભેળવવામાં આવે છે. જેનાથી ત્વચાની એલર્જી, કિડનીની બીમારી અને ગંભીર બીમારીઓ થવાનો ખતરો રહે છે.
નિષ્ણાતોના મતે મીઠાઈમાં રંગોની માત્રા 100 પીપીએમ સુધી જ હોવી જોઈએ. જો આનાથી વધુ રંગોનો ઉપયોગ કરવામાં આવે તો મીઠાઈ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
નકલી ચાંદીનું વર્ક ઉમેરી બનતી મીઠાઇઓ
મીઠાઈઓને આકર્ષક અને રોયલ લુક આપવા માટે દિવાળી પર સિલ્વર વર્કનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. આના કારણે મીઠાઈની ચમક વધી જાય છે અને લોકો તેને તરત ખરીદી પણ લે છે, પરંતુ તમને જણાવી દઈએ કે આજકાલ મોંઘવારીના જમાનામાં લોકો ચાંદી ચોંટાડવાને બદલે એલ્યુમિનિયમ વર્ક લગાવે છે. તે લગભગ જીવલેણ છે.
તેને ઓળખવા માટે સ્વીટમાંથી એલ્યુમિનિયમ વર્ક કાઢીને હાથ પર ઘસી જુઓ. જો આ વર્કથી નાની ગોળીઓ બનવા લાગે તો સમજી લેવું કે મીઠાઈ પર ચાંદી નહીં પણ એલ્યુમિનિયમ ચોંટાડવામાં આવ્યું છે. આ સિવાય તમે ચાંદીના વર્કને ચમચી પર રાખીને પણ બાળી શકો છો. તમને જણાવી દઈએ કે જ્યાં ચાંદી તેના ચમકદાર અવશેષો છોડી દે છે, ત્યાં એલ્યુમિનિયમ વર્ક બળીને રાખ થઈ જાય છે.
માવામાં ભેળસેળ કરી બનતી મીઠાઇઓ
ભારતમાં માવામાંથી બનતી મીઠાઈને સૌથી શુદ્ધ માનવામાં આવે છે. પરંતુ તમે જાણો છો કે ભેળસેળના મોટાભાગના કિસ્સા પણ માવાના જ હોય છે. તેથી માવાની શુદ્ધતા તપાસવી જરૂરી છે.
જો તમે પણ દુકાનમાંથી મીઠાઈ કે માવો ખરીદતા હોવ તો પહેલા માત્ર એક જ સેમ્પલ ખરીદો અને ઘરે લાવો. હવે આ સેમ્પલ પર આયોડીનના 2 થી 3 ટીપાં નાખો. આ પછી જો માવાનો રંગ વાદળી થઈ જાય તો સમજી શકાય કે માવામાં ભેળસેળ થઈ છે. આ ઉપરાંત ઘણા લોકો માવા સાથે મિલ્ક પાઉડર પણ વેચે છે. તેની ઓળખ માટે થોડો માવો હાથમાં લઈને તેને સુંઘીને કે ચાખીને અસલી અને નકલી વચ્ચેનો તફાવત જાણી શકાય છે.
પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ ૨૦૨૨ online teacher transfer 2022
dpegujarat.in | ઓનલાઈન બદલી કેમ્પ 2022 | ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2022: જીલ્લા અંતરીક બદલી 2022, ગુજરાત પ્રાથમિક શિક્ષક માટે ઓનલાઈન શિક્ષકની બદલી. ઓનલાઈન શિક્ષક ટ્રાન્સફર પોર્ટલ. ઓનલાઈન ટીચર ટ્રાન્સફર 2022
પ્રાથમિક શિક્ષકોની બદલી (Teacher Badli Camp 2022) ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈ આજે ફરી મોટી જાહેરાત કરી છે.
ઓનલાઈન બદલી કેમ્પ 2022
સત્તાવાર DPE- શિક્ષક ટ્રાન્સફર પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જે શિક્ષકો તાલુકામાં બદલી માટે અરજી કરવા ઈચ્છે છે તેઓએ અધિકૃત શિક્ષક ટ્રાન્સફર પોર્ટલ પર અરજી કરવાની રહેશે. વિગતવાર સૂચનાઓ અને સત્તાવાર વેબસાઇટ લિંક્સ વર્ણનના અંતે નીચે આપેલ છે. શિક્ષકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા નીચે આપેલ સૂચનાઓમાંથી પસાર થાય.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આ પહેલા 3 એપ્રિલના રોજ શિક્ષકોની જિલ્લાફેર બદલીને લઈ મોટી જાહેરાત કરવામાં આવી હતી, જેમાં શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈ શિક્ષકોની બદલીની સમય મર્યાદા ઘટાડી 5 વર્ષ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી લાખો શિક્ષકોને ફાયદો થશે.
બદલી કેમ્પ 2022 સૂચના
મુખ્ય શિક્ષકના જિલ્લા અરસ પરસ બદલીના હુકમો તા.21/10/2022 થી તા.29/10/2022 (જાહેર રજા સિવાય) દરમ્યાન કરવાના રહેશે.
શિક્ષણ વિભાગના તા.01/04/2022 ના ઠરાવના પ્રકરણ-G(10) અને પ્રકરણ-N ની જોગવાઈઓ ધ્યાને લઈ 31/03/2022 ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરેલ મુખ્ય શિક્ષકોની શિક્ષણ વિભાગના સંદર્ભ-2 ના પત્ર અન્વયે તા.30/04/2022 સુધીમાં આપના જિલ્લાને મળેલ અરસ પરસ બદલીની અરજીઓ ધ્યાને લેવાની રહેશે.
શિક્ષણ વિભાગના તા.01/04/2022 ના ઠરાવની જોગવાઈઓ મુજબ અને નામ.હાઈકોર્ટ ખાતે શિક્ષણ વિભાગના તા.09/10/2019 ના ઠરાવ અન્વયે પડતર કોર્ટકેસોના ચુકાદાને આધીન રહી અને વર્ષ 2019 ના વધ-ઘટ કેમ્પ અન્વયેની કોર્ટમેટરમાં ચુકાદો આવ્યા બાદ વિદ્યાર્થી-મુખ્ય શિક્ષક રેશિયો અને તે મુજબની જોગવાઈઓ અનસાર તેઓના બદલીના સ્થળના ફેરફાર અંગે સબંધિત મુખ્ય શિક્ષકો નામ. હાઈકોર્ટના ચુકાદાને બાધિત રહેશે તેવી નોંધ સહિત મુખ્ય શિક્ષકોના અરસ પરસ બદલીના આદેશો કરવાના રહેશે.
એટલે કે, તાજેતરમાં SCA No. 11780/2022 ના ચુકાદા મુજબ અરસ પરસ બદલી કરવા ઈચ્છતાં મુખ્ય શિક્ષકોને તેઓની અરજી મુજબ જે તે જિલ્લામાં બદલી કરવાની રહેશે અને જો કોઈ મુખ્ય શિક્ષક ચુકાદા બાદ સુપર ન્યુમરી કે વધ પડતાં હશે તો તેઓ આ બાબતે વાંધો ઉઠાવી શકશે નહીં અને તેઓને જે શાળા/તાલુકા/જિલ્લામાં મૂકવામાં આવે ત્યાં જવાનું રહેશે. તે બાબતનું સબંધિત મુખ્ય શિક્ષકે બદલી હુકમ મેળવતી વખતે આ સાથે સામેલ રાખેલ નિયત નમૂના મુજબનું રૂ.100/- ના સ્ટેમ્પ પર સોગંદનામું રજૂ કરવાનું રહેશે.
રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોઈ ચૂંટણી પહેલા આદર્શ આચારસંહિતા અમલમાં આવે ત્યારે જે તે જિલ્લાના ચૂંટણી અધિકારી સાથે પરામર્શ કરી યોજાનાર બદલી કેમ્પ અને નિમણૂંક હુકમની અમલવારી બાબતે નિર્ણય કરવાનો રહેશે. નોંધ ઉપર નિયામકશ્રીના આદેશાનુસાર
કેવી રીતે ઓનલાઇન બદલી ફોર્મ ભરવું?
શિક્ષકોએ સત્તાવાર વેબસાઇટ એટલે કે dpegujarat.in પર જવું પડશે
ડિસ્ટ્રિક્ટ પસંદ કરો તમારું કામ હતું.
અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરો.
ફોટો અપલોડ કરો અને સહી કરો.
નોંધણી નંબર અને જન્મ તારીખની મદદથી શાળા પસંદ કરો.
એપ્લિકેશનની પુષ્ટિ કરો અને નોંધણી નંબર અને જન્મ તારીખ સાચવો.
પ્રિન્ટઆઉટ લો અને TPEO ઓફિસમાં અરજી ફોર્મ સબમિટ કરો.
ઓનલાઈન બદલી કેમ્પ સંબંધિત સંપૂર્ણ વિગતો નીચેની PDF ફાઈલોમાં આપવામાં આવી છે. જે શિક્ષકો ફોર્મ ભરવા માંગે છે તેઓએ ટ્રાન્સફરના તમામ નિયમોમાંથી પસાર થવું આવશ્યક છે. શિક્ષકની બદલી માટે ઓનલાઈન ફોર્મ ભરવા વિશેની સંપૂર્ણ વિગતો અહીં છે. તેને નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો.
ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ
ગુજરાત રાજ્ય સરકારે રાજ્યના હજારો પ્રાથમિક શિક્ષકો અને શિક્ષણ સહાયકોની બદલીના નિયમોમાં ફેરફાર કરીને તેમને અસર થાય તેવા નિર્ણય લીધા છે. નવા નિયમ અનુસાર, ધોરણ 1 થી 5 (પ્રાથમિક શિક્ષણ) અને ધોરણ 6 થી 8 (ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ) હવે અલગ એકમ તરીકે ગણવામાં આવશે. આ એકમોમાં ફરજ બજાવતા શિક્ષક અથવા શિક્ષક સહાયકની પણ અલગથી બદલી કરવાની રહેશે.
ગુજરાતના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકો અને શિક્ષક સહાયકોની બદલી માટેના નિયમોમાં મહત્વના સુધારાની જાહેરાત કરી છે. જે મુજબ હવે ધો. 1 થી 8 અને ધો. 6 થી 8 અલગ એકમો ગણવામાં આવે છે. અને શિક્ષક અથવા શિક્ષણ સહાયકની બદલી અલગથી કરવાની હોય છે. એટલે કે, ઓવર સેટઅપના કિસ્સામાં, ધો. ધોરણ 1 થી 5માં 1 થી 5 શિક્ષકોની બદલી થઈ શકતી નથી. 6 થી 8 અને ધો. ધો.1માં 6 થી 8 શિક્ષકોની બદલી થઈ શકતી નથી.
TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમા TET પરીક્ષા નું નોટીફીકેશન બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે. Gujarat government Education Department Announced TET EXAM NOTIFICATION 2022 Will be out end of September (2022) Month. ટેટ પરીક્ષા નોટીફીકેશન માં ટેટ પરીક્ષાનો સીલેબસ, ટેટ પરીક્ષા તારીખ અને ટેટ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો ડીક્લેર કરવામાં આવશે. ટેટ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવનાર ની ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક તરીકે ભરતી કરવામાં આવે છે.
ટેટની પરીક્ષા જાહેરાત
ટેટની પરીક્ષા આપવા માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર . ટેટની પરીક્ષા ટૂંક સમયમાં લેવાશે .2018થી ટેટ 1 અને 2 ની પરીક્ષા લેવાઈ ન હતી અને એની રાહ જોવાય રહી હતી ત્યારે સરકારે આજે ટેટ 1 અને 2નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. શિક્ષકોની ખાલી જગ્યા ભરવા ટેટ 1 અને 2ની પરીક્ષા યોજાશે અને 17 ઑક્ટોમ્બરે જાહેરનામું બહાર પડસે અને 21 ઓક્ટોમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે . લગભગ 3 લાખ જેટલા ઉમેદવારો ફોર્મ ભરશે જ્યારે ફેબ્રુઆરી માર્ચ 2023માં પરીક્ષા લેવામાં આવશે.
પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ પરીક્ષા ગુજરાત સરકાર્ના શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. ટેટ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખો હવે પછી જાહેર કરવામાંં આવશે. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરવાના હોય છે.
TET પરીક્ષા ૨ પ્રકારની લેવામાં આવે છે.
TET-1 EXAM જે ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.
TET-2 EXAM જે ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
બન્ને પરીક્ષામાં કુલ ૧૫૦ ગુણ નુ પેપર હોય છે.
TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.